Back to photostream

ચંપકનગર સાર્વજનિક ગણેશઉત્સવ સમિતિ દ્વારા 'ચંપકનગર સાર્વજનિક ગણેશત્સોવ' નું આયોજન

'Champak Nagar Sarvajanik Ganeshotsav' Organised by

Champaknagar Sarvajanik Ganeshutsav Samiti

તારીખઃ

૧૯ થી ૨૯ સપ્ટેમ્બર, ૨૦૧૨ 19th to 29th Sept. 2012

આયોજકઃ

ચંપકનગર સાર્વજનિક ગણેશઉત્સવ સમિતિ

Champaknagar Sarvajanik Ganeshutsav Samiti

સ્થળઃ

ચંપકનગર સોસાયટી - ૩, રાજકોટ

Champaknagar Society - 3, Rajkot.

સમયઃ

 

વધુ માહીતી

ચંપકનગર સાર્વજનિક ગણેશઉત્સવ સમિતિ દ્વારા 'ચંપકનગર

સાર્વજનિક ગણેશત્સોવ' નું આયોજન કરવામાં આવ્યું છે. તા.

૧૯ મી ના સાંજે ૭ - ૦૦ કલાકે ખોડલધામ કાગવડ ના પ્રમુખ નરેશભાઇ

પટેલના હસ્તે ગજાનંદદાદાની મુર્તિની સ્થાપના કરવામાં આવશે.

તા. ૨૩ ના રવિવારે સવારે ૯ - ૦૦ થી ૧ - ૦૦ સુધી રકતદાન કેમ્પનું

આયોજન કરવામાં આવ્યું છે. તા. ૨૭ ને ગુરૂવારે સાંજે ૪ - ૩૦ વાગ્યાથી

સત્યનારાયણ ભગવાનની કથા રાખેલ છે. તા. ૨૯ ને સવારે ૧૦ - ૦૦ કલાકે વિસર્જન

યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

96 views
0 faves
0 comments
Uploaded on September 21, 2012
Taken on September 21, 2012